18 સપ્ટેમ્બર સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીનું લેવલ Rs 1.47 લાખ કરોડ નોંધાયું, જે 23 એપ્રિલ, 2019 પછીના સૌથી ઊંચા સ્તરે છે.
SBI કોને અને કેમ આપશે ચોકલેટનો ડબ્બો? સરકાર કોને આપશે 8 ટકા વ્યાજે સબસિડી? એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો આવ્યો ઉછાળો?
SBI કોને અને કેમ આપશે ચોકલેટનો ડબ્બો? સરકાર કોને આપશે 8 ટકા વ્યાજે સબસિડી? એડવાન્સ ટેક્સ કલેક્શનમાં કેટલા ટકાનો આવ્યો ઉછાળો?
એડવાન્સ ટેક્સ શું છું? કોણે ભરવો પડે એડવાન્સ ટેક્સ? કઈ તારીખે ભરવો પડે એડવાન્સ ટેક્સ? જો ટેક્સ ના ભર્યો હોય તો કેટલો દંડ થાય? તમામ સવાલોના જવાબ જાણો આ અહેવાલમાં....
RBIએ હવે UPI systemમાં નવી કઇ ચીજ કરી સામેલ? તહેવારોની સીઝન પહેલા કોણ આપી રહ્યું છે એક લાખ લોકોને રોજગારી? ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાંચ લાખ લોકોને કેમ મોકલી નોટિસ?
RBIએ હવે UPI systemમાં નવી કઇ ચીજ કરી સામેલ? તહેવારોની સીઝન પહેલા કોણ આપી રહ્યું છે એક લાખ લોકોને રોજગારી? ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાંચ લાખ લોકોને કેમ મોકલી નોટિસ?
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું. પરંતુ ફૉર્મ-16 વગર પણ ITR ફાઈલ કરી શકાય છે. ફૉર્મ-16 ના હોય ત્યારે વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે સેલેરી સ્લિપ, ફોર્મ 26AS અને ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે..
પગારદાર વર્ગે (SALARIED CLASS) પણ એડવાન્સ ટેક્સ ભરવાની સ્થિતિ સર્જાતી હોય છે. આ અંગે આવકવેરા કાયદાના નિયમો (INCOME TAX RULES) શું કહે છે, તે જાણીએ...